વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.
$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.
$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે.
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?
એસિડ વર્ષોમાં કેટલાક એસિડ આવેલા છે. એવા એસિડના નામ આપો અને તેઓ વરસાદના પાણીમાં ક્યાંથી આવે છે તે જણાવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.
$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.
$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.
$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે.
જૈવ-વિઘટનીય કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ?